fbpx
અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શ્રાવણી બળેવના પાવન દીને યજ્ઞો પવીત કરતા બ્રહ્મર્ષિ કુમારો

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે યજ્ઞો પવીત યોજાયું વીર પસલી વ્રત રક્ષાબંધન શ્રાવણી બળેવ નાળિયેરી પૂનમ સમુદ્ર પૂજન યજુર્વેદી બ્રહ્મર્ષિ જનોઈ ના પાવન દીને  શક્તિપીઠ ગાયત્રી માતા ના સાનિધ્ય માં નૂતન યજ્ઞોપવીત બ્રહ્મ તત્વ ના ઉપાસક ભગવાન સવિત નારાયણ ની સહદય થી પ્રાર્થના સાથે ઋષિ પૂજન સંસ્કૃત દિન ના પાવન પર્વે બ્રહ્મર્ષિ કુમારો નું નૂતન યજ્ઞોપવીત યોજાયું તપસ્વી ઓનું તપ અને તેજસ્વી નો સ્વાધ્યાય એટલે નૂતન યજ્ઞ પવિત વૈદકાલીન સમય થી પરંપરા  પંચતત્વ ઈન્દ્રાદિક દેવો ની ઉપવાસ ના અદ્વિતીય મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞો પવીત કાર્યક્રમ યોજાયો હતો શક્તિપીઠ ગાયત્રી માતા ના સાનિધ્ય માં  શક્તિ રૂપેણ બહેનો ના આચાર્યપદે  વૈદિક મંત્રોચ્ચાર ધ્વનિ સાથે નૂતન યજ્ઞ પવીત કરાયું હતું દેવ દાનવો ના દારુણ યુદ્ધ માં ઈન્દ્રાણી એ ઇન્દ્ર ને રાખડી બાંધી વિજય કામના કરી હતી અનેક રીતે મહત્વ માં આ પાવન દીને ખૂબ મહતા છે આજ ના પવિત્ર દિવસે બહેનો ના યજમાન પદે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રહ્મર્ષિ કુમારો એ યજ્ઞો પવીત ધારણ કર્યું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/