fbpx
અમરેલી

૨૮ ઓગસ્ટના અમરેલી વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય શાયર અને ગુજરાતના પ્રસિધ્ધ લોકસાહિત્કાર શ્રી ઝવેરયંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણીનું અમરેલી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાશે.

અમરેલી દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે આજે તા.૨૮-૦૮-૨૦૨૧ના શનિવારે ૧૦-૦૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના  જીવન કવન પર આાધારિત કલાકારો દ્વારા પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોવીડ-૧૯ની સરકારશ્રીની ગાઇડલાઇન અનુસાર અમરેલીના નગરજનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/