fbpx
અમરેલી

લાઠી તાલુકા ના શેખપીપરીયા ગામે “લોકહીત લક્ષ્મી” કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યુ

ભારત સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ કનેક્શન નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગરીબ લોકહિત લક્ષી કર્યો કરી પ્રધાન મંત્રી મોદી ના ૭૧ માં જન્મદિનની ઉજવણી કરવામા  આવી હતી.


લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી સુનિતાબેન પરમાર ની અધ્યક્ષતા માં અતિથિ વિશેષ અમરેલી જીલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન  જીતુભાઈ ડેર લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા તા.પં.સદસ્ય ચિરાગભાઈ પરમાર પ્રવિણભાઈ કાકડીયા સંજયભાઈ હીરપરા બાબુભાઈ ખુમાણ, સોનલબેન કાકડીયાવહીવટી અધિકારી શ્રી લાઠી તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી જે  ડેર સાહેબ ટી ડી ઓ અકબરી સાહેબ નાયબ મામલતદાર ગાંગલીયા સાહેબ શેખપીપરીયા સરપંચશ્રી સંજયભાઈ અશોકભાઈ ભાદાણી મગનભાઈ ભાદાણી, બાબુભાઈ ભાદાણી, બાવચંદભાઈ ભાદાણી, ધર્મેશભાઈ ડેર સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓની  ઉપસ્થિત માં લાભાર્થી ઓને  પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા સાથે ગેસ સિલિન્ડર વિતરણ કરાયા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/