fbpx
અમરેલી

વિજપડી ખાતે તૌકતે વાવાઝોડાના કારણે વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવા માટે તા. 22/10/21ના રોજ વિજપડી ખાતે લોક દરબાર ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અંબરીશભાઈ ડેર

વિજપડી પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન નીચે આવતા ગામોમાં ખેડુતના ખેતરમાં તૌકતે વાવાઝોડાના કારણે હજી ઘણા ગામડાઓમાં વીજ પુરવઠો આવ્યો નથી અને ઘણા ખેડુતોને વાવાઝોડાના કારણે બંધ t.c. બદલવામાં આવ્યા નથી જેથી હાલમાં ખેડૂતોને રવિ પાક માટે વાવેતર કરવાનું હોય જેથી ખેડૂતોને વીજ પુરવઠો વાવાઝોડા ન હોવાના કારણે રવિ પાક લઈ શકે તેમ નથી ખેડૂત જેથી ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત અને અંબરીશભાઈ ડેર દ્વારા વિજપડી સબ ડિવિઝન નીચે આવતા ગામો જે ખેડૂતોને વીજ પુરવઠામાં પ્રશ્ન હોય તેમને તા.૨૨/૧૦/૨૧ શુક્રવાર ના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી બંને ધારાસભ્ય વિજપડી સબ ડિવિઝનને લોક દરબાર યોજશે અને જે ખેડૂતો વીજ પુરવઠાથી વંચિત છે તેમને જે પણ ખેતીવાડી વીજ પુરવઠામાં પ્રશ્ન હશે તેમનો પ્રશ્ન અધિકારી સાથે વાત કરી તત્કાલ પ્રશ્નનું સોલ્યુશન આવે તે માટે બન્ને ધારાસભ્ય વિજપડી ખાતે આવનાર શુક્રવારે મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/