fbpx
અમરેલી

શ્રી સ્વામિનારાયણ મંદીર સલડીમાં ઉજવાયો ભવ્ય શરદપૂર્ણિમા ઉત્સવ

ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી . તેમજ ૫.પૂ.ધ.ધૂ ૧૦૦૮ સનાતન વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.ધ.ધૂ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવમ્ સમગ્ર શ્રી ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદથી .. – સલડી શ્રી સ્વામિનારાયણ મંદીર માં ઉજવાયો ભવ્ય શરદપૂર્ણિમા ઉત્સવ … આ શરદ પૂર્ણિમા નાં ઉત્સવ શાસ્ત્રોક રીતે રાસ ઉત્સવ નું આયોજન થયુ હતુ અને આ ઉત્સવ મા 600 હરિભક્તો એ લાભ લીધો હતો … આ ઉત્સવ માં દૂધ પૌઆ નો મહાપ્રસાદ રાખવા માં આવે છે 100 લિટર દૂધ અને પૌઆ નાં દૂધ પૌઆ બનાવી ને ભગવાન ને ધરવામાં આવ્ય હતાં અને હરિભક્તો એ આ ઉત્સવ નો લાભ લીધો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/