fbpx
અમરેલી

વિજપડી ખાતે PGVCL ખેડૂતના વાડી વિસ્તારના પુરવઠા બાબતે લોક દરબાર યોજતા ધારાસભ્ય પ્રતાપ અને અંબરીષભાઈ ડેર

આજ રોજ વિજપડી ખાતે તૌકતે વાવાઝોડાના કારણે ખોરવાઈ ખેત વીજ પુરવઠો આજ દિન સુધી ન મળવાના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે હાલ રવિ પાક માટે પાણીની જરૂરિયાત હોય છે પણ ખેડૂતોનોને આજ દિન સુધી વીજ પુરવઠો આપી શક્યા નથી pgvclના અધિકારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે પણ જે સરકાર દ્વારા તંત્રને જરૂરિયાત મુજબ મટીરીયલ અને ટી.સી. ના ફાળવાના કારણે ખેડૂતોને આજ દિન સુધી વિજપડી નીચે આવતા ગામોમાં ખેત વિસ્તારમાં પાવર આપી શક્યા નથી જેથી ચોમાસુ પાક અતિવૃષ્ટિના કારણે ચોમાસું પાક નિષફળ ગયેલ છે ત્યારે વીજ પુરવઠા ના કારણે રવિ પાક ખેડૂતો લઈ શકે નહીં તેવી સ્થિતિ થઈ છે જેથી બન્ને ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અંબરીષભાઈ ડેર દ્વારા તમામ ખેડૂતો માટે લોક દરબાર વિજપડી pgvcl ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં વિજપડી સબ ડિવિઝન નીચે આવતા ગામડાઓના ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો pgvcl કચેરીએ પોતાના પ્રશ્ન લઈને આવી ગયા હતા આ લોક દરબાર માટે જિલ્લા ના મોટા pgvcl ના અધિકારીઓ પણ વિજપડી કચેરીએ આવી ગયા હતા અને ટૂંક સમયમાં જે આજ રોજ ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે તેવું pgvcl ના કાર્યપાલકે ખાત્રી બન્ને ધારાસભ્ય ને આપી હતી લોકોના પ્રશ્ન સિંગલ સાંભળ્યા હતા અને અધિકારીઓએ આ પ્રશ્ન પોતાના કંમ્પ્લેઇન બુકમાં નોંધ્યા હતા આ લોક દરબાર યોજતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા અને તમામ લોકો માની રહ્યા હતા કે આ બન્ને ધારાસભ્ય હર હંમેશ માટે લોકો સાથે ઉભા રહે છે જેથી લોકોએ બન્ને ધારાસભ્ય નો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/