fbpx
અમરેલી

અમરેલી ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે ખાસ કાર્યક્રમ યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત નેચરલ ફાર્મિંગ અંગે નેશનલ કોન્ક્લેવ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતમાં યોજાયો હતો. આ કાર્યક્ર્મ હેઠળ અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન માટે ખાસ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના અંદાજે ૫૦૦ થી ૭૦૦ખેડૂતોમિત્રોએ આણંદ ખાતે આ જીવંત કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃત્તિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શનને નિહાળ્યું હતું. 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, ખેતીવાડી વિભાગના, આત્મા પ્રોજેક્ટના, આરોગ્ય વિભાગના તેમજ વહીવટી તંત્રના અન્ય સંલગ્ન વિભાગોના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/