fbpx
અમરેલી

બિહાર મોતીહારી ખાતે અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક સંપન્ન ગુજરાત રાજ્ય માંથી નૌતમ સ્વામીજી અને ઋષિભારતીજી નું પ્રતિનિધિત્વ

બિહાર મોતીહારી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક સંપન્ન થઈ જેમાં સવારે બગી અને રથ દ્વારા સુંદર શોભાયાત્રાનું આયોજન થયું ત્યારબાદ પૂજ્ય સ્વામી આત્મપ્રકાશાનંદ જી મહારાજ ના આશ્રમે ભવ્ય સભાખંડમાં શોભાયાત્રા પહોંચી અને  દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું પ્રથમ સંતોનું શાબ્દિક સંબોધન થયું જેમાં આશ્રમના પૂજ્ય આત્મ પ્રકાશા નંદજી મહારાજે સંતોની શાબ્દિક સ્વાગત વિધિ કરી ત્યારબાદ અખિલ ભારતીય સમિતિના પદાધિકારી સંતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા જેમાં હરિયાણાથી મહામંડલેશ્વર રાષ્ટ્રીય માર્ગદર્શક પૂજ્ય આચાર્ય ધર્મદેવજી મહારાજ  રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય અવિચલદાસજી મહારાજ અખાડા પરિષદના અધ્યક્ષ પૂજ્ય રવિન્દ્ર પુરીજી મહારાજ મહામંત્રી  જીતેન્દ્રાનંદજી મહારાજ સંયુક્ત મહામંત્રી રાધે બાબા રાષ્ટ્રીય સંગઠન મંત્રી અંજેશાનંદજી જી મહારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પૂજ્ય નૌતમ સ્વામી રાજસ્થાન મહામંત્રી સેવાનંદ જી મહારાજ  ઉતરાખંડ મહામંત્રી અરુણ દાસજી મહારાજ ઉત્તર પ્રદેશ મહામંત્રી રામાનંદ તીર્થ મહારાજઠ ગુજરાત પ્રદેશ મહામંત્રી રામચંદ્રદાસ જી મહારાજ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ઋષિ ભારતીજી મહારાજ ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી દામોદરદાસજી મહારાજ વગેરે સંતોએ ભારતના વિવિધ રાજ્યમાંથી હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બિહારના મહામંત્રી પૂજ્ય રણજીતેશાનંદજી મહારાજે ખૂબ જ મહેનત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/