fbpx
અમરેલી

લેઉવા પટેલ સમાજ-અમરેલીના મેને.ટ્રસ્ટી ડી.કે.રૈયાણીની અઘ્યનક્ષતામાં ડાયનેમિકગૃપ-અમરેલી દ્વારા ભામાષા ગોપાલભાઈ વસ્તપરપરાનું સુલતાનપુરમાં સુલ્તા ની સન્મામન

ગોપાલશેઠ દ્વારા 700 (સાતસો) કરતા પણ વધારે નિરાધાર,જરૂરિયાતમંદ તથા ગરીબ પરિવારોની દિકરીઓને સમુહલગ્નોત્સ વથી સાસરે વળાવી છે ત્યાીરે આજે તેમની ખોડલધામ પદયાત્રા દરમિયાન અમારા દ્વારા તેમની સેવાબદલ સેવારત્નુ સન્મા નપત્ર આપી સન્માકન કરાવ્યું  છે-હરેશ બાવીશી.

અમરેલી જિલ્લાલના પાંચાળ પંથકના ચમારડીના વતની તથા સુરત સ્થિરત ક્રિષ્ના‍ કોર્પોરેશનના માલિક ભામાષા,સેવારત્ન-,સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સંવના પ્રણેતા અને ખોડલધામ-કાગવડ મંદિર નિર્માણના સૌથી મોટા અગિયાર કરોડના દાતા તથા ટ્રસ્ટીન માન.શ્રી ગોપાલભાઈ વસ્તંરપરા(ચમારડી)એ પોતાના વતન ચમારડી થી કાગવડ સુધીની પદયાત્રાનું આયોજન કરીને ચમારડીથી કાગવડ ચાલીને માં ખોડિયારને માથુ ટેકવવાનો સંકલ્પશ કર્યો હતો ત્યાતરે ચમારડી થી સુલતાનપુર ગોપાલભાઈની પદયાત્રા એકહજાર કરતા પણ વધુની સંખ્યાામાં જોડાયેલા પદયાત્રીઓના કાફલા સાથે સુલતાનપુર આવી પહોંચતા ભવ્યહ-દિવ્યચ લોકડાયરાનું આયોજન કરાયુ હતુ ત્યાહરે અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા લેઉવા પટેલ સમાજના મેને.ટ્રસ્ટીં ડી.કે.રૈયાણીની અઘ્યડક્ષતામાં ધારાસભ્યલશ્રીઓ પ્રતાપભાઈ દુધાત,લલીતભાઈ વસોયા,કિરીટભાઈ પટેલ તથા સૌ.યુનિ.ના પૂર્વ સિન્ડીઓકેટ સભ્યેશ્રી દિનેશભાઈ ચોવટીયા, રમેશભાઈ ટીલાળા વિ.ની. ઉપસ્થિનતીમાં ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ હરેશભાઈ બાવીશી તથા લેઉવા પટેલ સમાજ-અમરેલીના મેને.ટ્રસ્ટીક, અગ્રણી ઉદ્યોગપતિશ્રી ડી.કે.રૈયાણીએ ગોપાલશેઠ ચમારડીવાળાને ફુલહાર,સાલ ઓઢાડીને ભભસૌરાષ્ટ્રઈ સેવારત્ન.ભભ દ્વારા સન્મા.નપત્ર આપીને દશહજાર કરતાપણ વધારે માનવ મહેરામણ વચ્ચે. સન્મારનિત કર્યા હતા. આ તકે ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યુંિ હતુ કે શ્રી ગોપાલભાઈ દ્વારા સમગ્ર સમાજમાં છુટાહાથે દાનની સરવાણી વહાવી છે ત્યાેરે અમો તેઓનું સેવારત્ન  તરીકે સન્માપન કરતા હર્ષ અનુભવીએ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/