fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકાના સતાધીશો દ્વારા નિતિ વિષયક નિર્ણયો લેવા માંગ

અમરેલી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલગ અલગ કામોના નિતિ વિષયક નિર્ણયો લેવા અંગે અમરેલી નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા બહાર પાડી આ જન૨લ બોર્ડમાં ઠરાવ કરવાના હોય છે. ત્યારબાદ આ કરેલ ઠરાવો આપ સાહેબશ્રીની કચેરીમાં ન્યાય નિર્ણય અર્થે મોકલવાનાં રહે છે.

આ અંગે અમરેલી નગ૨પાલિકાની કારોબારી સમિતિમાં પસાર કરી મંજુ૨ ક૨વામાં આવે છે. જે તદન ગેરકાયદેસ૨ અને ગે૨બંધારણીય પ્રક્રિયા હોય આપ સાહેબશ્રીની જાણ બહાર પોતાના બદઇરાદા પાર પાડવા માટે આ ઠરાવો જનરલ બોર્ડમાં લેવામાં આવતા નથી. આથી અમારી આ રજુઆતને અંગત લક્ષમાં લઇ અમરેલી નગરપાલિકા દ્વારા છેલ્લા ૧૦ માસ જેટલા સમયથી જનરલ બોર્ડ મીટીંગ બોલાવેલ ન હોય અને આ પ્રકારના નિતી વિષયક નિર્ણયોને કારોબારી સમિતિમાં પસાર કરી માત્રને માત્ર ગેરરીતી આચરવાનાં ઇરાદે આ નિર્ણયો જનરલ બઇમાં લેવાતા ન હોય તો છેલ્લા ૧૦ માસની અંદર ગહેલ કારોબારી પતિના તમામ ઠરાવોની વિગતો મંગાવી ગા ઠરાવોને આપ સાહેબશ્રી દ્વારા અવલોકમાં લઈ ૨દ ક૨વા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/