બગદાણા ગામ ખાતે આવેલા શ્રી ગુરૂઆશ્રમ બજરંગદાસબાપાની 45મી પૂણ્યતિથિ સાદગીથી અને સરકારની કોરોના ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન ઉજવવામાં આવશે.
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/01/IMG-20220119-WA0008-1140x620.jpg)
સંત શિરોમણીબજરંગદાસ બાપા ની તપોભુમી બગદાણા ગામ ખાતે આવેલા શ્રી ગુરૂઆશ્રમ માં બજરંગદાસબાપાની 45મી પૂણ્યતિથિ સાદગીથી અને સરકારશ્રીની કોરોના ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન ઉજવવામાં આવશે.
પોષ વદ ચોથ તારીખ 22/ 1 /2022 ને શનિવારે પુણ્યતિથી મહોત્સવ સરકારશ્રીના નિયમો પ્રમાણે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, પુણ્યતિથિ મહોત્સવમાં બગદાણા ગામમાં નીકળતી બાપાની નગરયાત્રા ચાલુ વર્ષે નીકળશે નહીં. આ વિગતની સર્વે સેવક સમુદાય ,ભક્તજનોએ નોંઘ લેવા બગદાણા આશ્રમ તરફથી જણાવવામાં આવ્યું છે.
Recent Comments