fbpx
અમરેલી

અમરેલી અને કુંકાવાવ પંથકમાં રૂપિયા પ.પર કરોડનાં ખર્ચેમાર્ગ બનશે

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીની રજૂઆત બાદ રાજય સરકારે અમરેલી અને કુંકાવાવ તાલુકા વચ્‍ચેનો મોટા આંકડીયા-લુણીધાર- પાટખીલોરી માર્ગ બનાવવા માટે રૂપિયા પ.પર કરોડ જેવી રકમ મંજૂર કરી છે.

આગામી દિવસોમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થોડા જ મહિનાઓમાં માર્ગનું કાર્ય શરૂ થવાનું હોય ગામજનો અને વાહનચાલકોમાં આનંદની લાગણી ઉભી થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/