fbpx
અમરેલી

સાવરકુંડલા ના માનવમંદિર ખાતે નવ નિર્મિત ભોજનાલય મા સુફીસંત દાદાબાપુ કાદરી નુ અનુદાન ભેટ

સાવરકુંડલા માનવમંદિર ના સંતશ્રી ભક્તિબાપુ આજ રોજ સુફીસંત દાદાબાપુ કાદરી ના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત તેમજ ખબરઅંતર પુછવા ગયેલ ત્યારે સુફીસંત દ્રારા નવ નિર્મિત હરિ ના બાળકો માટે તૈયાર થઈ રહેલ ભોજનાલય માટે રૂપિયા દસ હજાર નુ અનુદાન ભેટ આપેલ.આ તકે સૈયદ કાદરબાપુ તેમજ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ચૌહાણ માનવમંદિર ના સેવાભાવી પ્રફુલભાઈ યાદવ તેમજ બળવંતભાઈ મહેતા અને મુસ્તાકભાઈ જાદવ, અશરફભાઈ ઈગોરા તેમજ મહેબુબભાઈ જાદવ ઉપસ્થિત હતા. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/