fbpx
અમરેલી

દામનગર શહેર ને પરિવહન વિભાગ તરફ થી કાયમી અન્યાય કેમ એસટી ના મહત્વ ના રૂટ ગમે ત્યારે બંધ અતિથિ દેવો ભવ કર્મસ્તુ કૌશલ્યમ પણ ક્યારે ?

દામનગર શહેર ને ગુજરાત પરિવહન વિભાગ તરફ થી કાયમી અન્યાય કેમ ? દામનગર શહેર ની સહનશીલ જનતા ને મળતી સુવિધા ગમે ત્યારે બંધ કરી દેવાય છે વિદ્યાર્થી કે દવાખાના ના કામે સરકારી કોર્ટ કચેરી ના કામે ચાલતી જિલ્લા મથક ની એસટી રૂટ ની સુવિધા ગમે ત્યારે ઝૂંટવી લેવાય છે ક્યાં સુધી દામનગર ને આવો અન્યાય કરાશે ? દામનગર શહેર માંથી ગુજરાત પરિવહન ને કિંમતી જમીન જોઈતી હતી ત્યારે સ્થાનિક આગેવાનો ને હથેળી માં ચાંદ બતાવી એસટી વિભાગો મોટી મોટી લાલચો આપી મુસાફરો સાથે અતિથિ દેવો ભવ કર્મસ્તુ કૌશલ્યમ સર્વ ની કુશળતા જ ધર્મ પણ ક્યારે ? હાથ ઊંચો કરો અને મુસાફરી કરો જેવા અનેકો સૂત્રો મુસાફરો ને આકર્ષવા માટે જ છે  વર્ષો થી ચાલતી ધારી ભાવનગર એસટી એકાએક બંધ અમરેલી જિલ્લા મથકે અવરજવર માટે નહીવત સુવિધા સરકારી મેળાવડા માં એસટી બસો ફાળવવા ની હોય તો વધુ દામનગર શહેર માં આવતા જતા રૂટ ની એસટી ફાળવી દેવાય છે સવારે દામનગર થી ધારી ભાવનગર સાંજ ના ૪-૩૦ કલાકે દામનગર પરત આવતી એસટી બસ સેવા બંધ કરી દેવાય મુસાફરો માટે હાલાકી  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/