fbpx
અમરેલી

અમરેલી શહેર ખાતે શહીદ દિન નિમિત્તે વિર શહીદોને વિરાજલી આપવામાં આવી

અમરેલી શહેર ખાતે શહીદ સ્મારક,કોલજ સર્કલ લાઠી ખાતે શકિત ગ્રુપ અને સમર્પણ યુથ ફાઉન્ડેશન અમરેલી દ્વારા શહિદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ને ૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ આઝાદી માટે શહીદી વ્હોરી પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર આ શહિદ વિરો ને વિરાજલી આપવા શકિત ગ્રુપ અને સમર્પણ યુથ ફાઉન્ડેશન અમરેલી ની ટીમ ના યુવાનો, શહેર ના સામાજિક રાજકીય આગેવાનો સહિત તમામ લોકો ની ઉપસ્થિતિ માં વિરાજલી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અમરેલી શહેર ભાજપ ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોળીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી તુષાર ભાઈ જોષી, નગરપાલિકાના ઉપપ્રમુખ ના પ્રતિનિધિ નરેશભાઈ મહેતા સહિત તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા શક્તિ ગ્રુપ ના અશોકભાઈ વાળા, સનાતન હિન્દુ સમાજ સંગઠન ના જતીનભાઈ શેઠ, સમર્પણ યુથ ફાઉન્ડેશન ના પ્રમુખ જીજ્ઞેશ દાફડા, મહામંત્રી જયરાજસિંહ રાઠોડ, કારોબારી મંત્રી હિતેશભાઈ પરમાર, રાજેશભાઈ રાઠોડ,યશ ગોહિલ, ઉત્સવ કાકરેચા, હિતેશભાઈ સેજુ,પી.એમ.મકવાણા, સહિત તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ પત્રકાર યાદી માં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/