fbpx
અમરેલી

સેવાયજ્ઞમાં સ્વભ.ચંદુભાઈની ખોટ કદી પૂરી નંહી શકાય-હરેશ બાવીશી-ડાયનેમિક ગૃપ


સાલસ,સરળ સ્વ્ભાવ ધરાવતા અમરેલીના મુકસેવક તથા ખરાઅર્થમાં સેવાના સંવાહક માન.ચંદુભાઈ સંઘાણીની ખોટ અમરેલી કદીયે નંહી પુરી શકે-હરેશ બાવીશી


અમરેલીના સેવાટ્રસ્ટ્ના સંચાલક,મઘ્યસસ્થઅ સહકારી બેંકના એમ.ડી તથા સમગ્ર જીવપ્રત્યેય સેવાની ઉમદાલાગણી ધરાવતા,આત્મી્યતાના અવતાર સમા ખરાઅર્થમાં સેવાની સરવાણીને અમરેલી નગરના જન-જન સુધી પહોંચાડનાર એક આદર્શ અને પ્રેરણા સમાન મુકસેવક માન.ચંદુભાઈ સંઘાણીની અણધારિ વિદાયથી સમગ્ર જિલ્લાવમાં શોકનું મોજુ ફરી વળ્યું  છે.સેવાના પ્રતિકસમા સ્વવ.ચંદુભાઈ સંઘાણીના નિધન પર ઉંડો શોકવ્ય.કત કરતા ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ પ્રા.હરેશ બાવીશીએ જણાવ્યુંા હતુ કે, સ્વા.ચંદુભાઈ સંઘાણી અબાલવૃઘ્ધ  સૌ કોઈ પ્રત્યેભ હમેશા મદદની લાગણી ધરાવતા વ્ય કિતત્વિ હતા તથા માણસથી માંડી ચકલી જેવા જીવમાત્રપ્રત્યેુ જીવદયાની પ્રબળ લાગણી ધરાવતા સાલસ,સરળ,મિતભાષી તથા નાના-મોટા સૌ કોઈ માટે આદર સ્વયભાવ ધરાવતા મુકસેવક હતા જેની ખોટ અમરેલી કદીયે પૂરી નંહી કરી શકે. સ્વવ.ચંદુભાઈ દ્વારા અનાથ દિકરીઓને દતકલેવાથી લઈને જરૂરિયાતમંદ પરિવારો તથા વ્યવકિતઓને મદદ કરવાના વિવિધ સેવાકાર્યો કરાયા છે જે અમરેલી નગર માટે ભન ભૂતો ન ભવિષ્યંભ સાબિત થશે જે કદી વિસરાશે નંહી તથા લોકોના દિલમાં હમેશા એક આદર્શ મુકસેવક તરીકે અવિસ્મવરણીય રહેશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/