દામનગર થી ભુરખિયા તરફ જતી પાણી પુરવઠા ની લિકેઝ લાઈન ક્યારે રીપેર થશે ? કલેકટર શ્રી સાંસદ ધારાસભ્ય અને કાર્યપાલક ઈજનેર ને પત્ર પાઠવી રજુઆત
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/05/IMG20220512083631-2-1140x620.jpg)
દામનગર શહેર માંથી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ થી ભુરખિયા તરફ જતી લિકેઝ લાઈન રિપેરીગ માટે પત્ર પાઠવી રજુઆત એક માસ કરતા વધુ સમય થી દામનગર થી ભુરખિયા તરફ જતી પાણી પુરવઠા ની લિકેઝ લાઈન ક્યારે રીપેર થશે ? શહેર ના હરેકૃષ્ણ સોસાયટી પાસે સતત એક માસ થી પીવા નું મીઠું પાણી વહી રહ્યું છે આ પ્રશ્ને અમરેલી જિલ્લા સાંસદ ધારાસભ્ય અને કાર્યપાલક ઈજનેર ને પત્ર પાઠવી રજુઆત પત્રકાર નટવરલાલ ભાતિયા એ સબંધ કરતા અધિકારી અને અગ્રણી ઓને પત્ર પાઠવી હરેકૃષ્ણ સોસાયટી પાસે ઘણા સમય થી સતત લિકેઝ લાઈન રીપેર કરી ડેમેજ કન્ટ્રોલ કરવા પાણી નો બગાડ અટકાવવા રજુઆત કરી
Recent Comments