ચિતલ વિદ્યાભારતી ખાતે ૨૬ ના રોજ ચિતલ માં ૮૨ માં નેત્રયજ્ઞ નું આયોજન
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/05/Z-1.jpg)
ચિતલ સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રજકોટ દ્વારા ૮૨ માં નેત્રયજ્ઞ નું સ્વ. સરલાબેન ત્રિવેદી ની સ્તુતિ માં તારીખ ૨૬.૫.૨૨ ને ગુરુવાર ના સવાર ૯ -૦૦થી ૧૧-૦૦ સમયે આયોજન વિદ્યા ભારતી ટ્રસ્ટ કરેલ છે જેનું ઉદઘાટન સવા હાદા ની જગ્યા નાં મહંત પ્રભૂડાસ બાપુ અને યુવા અગ્રણી અર્જૂનભાઈ દવે ના હસ્તે કરવામાં આવશે આ કેમ્પ નો લાભ લેવા ઇચ્છક એ બિપીનભાઈ દવે મો.૯૪૨૭૨૩૦૩૭૫ સપર્ક કરવો
Recent Comments