માનવમંદિરમાં વધુ એક મનોરોગી બહેન માનસિકરીતે સ્વસ્થ થતાં યાદદાસ્ત પાછી આવતાં તેનાં ભાઈ અને પરિવારજનો તેને ઘરે તેડી ગયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/06/IMG-20220604-WA0025-1140x620.jpg)
સાવરકુંડલા માનવમંદિરમા માનસિક અસ્થિર મંજુબેન આતુભાઇ મકવાણા ગામ-ધોળાદ્રિ તા.૧૬/૩/૨૨ ના રોજ માનવમંદિર આવેલ.ખુબ ટુકા સમયમાં અહીની આબોહવા વાતાવરણ દવા ખોરાક તેમજ ભક્તિબાપુનું વાત્સલ્યથી યાદદાસ્ત પાછી આવતા. આજરોજ તારીખ ૩/૬/૨૨ ના તેમના ભાઈ અને પરિવારજનો તેડવા આવેલ. અત્યાર સુધીમાં ૧૦૧ દિકરીઓ સાજી થઈ પોતાના પરિવાર સાથે રહેતી થઈ છે.
Recent Comments