fbpx
અમરેલી

અમરેલી તાલુકાના જશવંતગઢ ગામે દલિત સમાજના સ્મશાનમાં પાણીની ટાંકી બાંધવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશભાઈ ધાનાણી

અમરેલી તાલુકાના જશવંતગઢ ગામે દલિત સમાજના સ્મશાનમાં દફનક્રિયા કરવા આવતા લોકોને સ્નાન કરવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે, આથી જશવંતગઢ ગામના દલિત સમાજના આગેવાનો દ્રારા અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજુઆત કરતા તેમણે પોતાની ગ્રાંન્ટ માંથી અમરેલી તાલુકા જશવંતગઢ ગામે દલિત સમાજના સ્મશાનમાં પાણીની ટાંકી બાંધવાના કામે નાણાંની ફાળવણી કરેલ છે.

આ કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. જશવંતગઢ ગામના આગેવાનો સુરજભાઈ પરમાર,બાબુભાઈ માંગરોળીયા,વીનુભાઈ દેસાઈ, લાલાભાઈ માંગરોળીયા તેમજ ચિતલ ગામના આગેવાનો જયેશભાઈ નાકરાણી, રવજીભાઈ મકવાણા, બાબુભાઈ દેસાઈ, જીવનભાઈ મીરોલીયા, ક૬૩ઘઠસષ્ણસિંહ સરવૈયા, મયુરભાઈ ત્રિવેદી, રફીકભાઈ સોલંકી, રજાકભાઈ મુલતાની, વીપુલભાઈ જોષીએ પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/