fbpx
અમરેલી

અમરેલી શહેરમાં પાણી દરવાજા સ્વામીનારાયણ મંદીરથી સોમનાથ મહાદેવ મંદીર સુધીનો રોડ બનાવવાની માંગણી

જય ભારત સાથે જણાવવાનું કે , અમરેલી શહેરમાં પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર થી સોમનાથ મહાદેવ મંદિર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે , ચોમાસા દરમ્યાન પાણીનો ખુબ જ ભરાવો થાય છે , જેનાથી રાહદારીઓને અવર – જવર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , અને અવાર – નવાર અકસ્માતો પણ સર્જાય છે , આથી ત્વરીત અમરેલી શહેરમાં પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર થી સોમનાથ મહાદેવ મંદિર સુધીનો રોડ બનાવવા ભલામણ કરૂ છું . તેમજ કરેલ કાર્યવાહી જાણ મને કરવા વિનંતી .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/