અમરેલી શહેરમાં પાણી દરવાજા સ્વામીનારાયણ મંદીરથી સોમનાથ મહાદેવ મંદીર સુધીનો રોડ બનાવવાની માંગણી
જય ભારત સાથે જણાવવાનું કે , અમરેલી શહેરમાં પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર થી સોમનાથ મહાદેવ મંદિર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે , ચોમાસા દરમ્યાન પાણીનો ખુબ જ ભરાવો થાય છે , જેનાથી રાહદારીઓને અવર – જવર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , અને અવાર – નવાર અકસ્માતો પણ સર્જાય છે , આથી ત્વરીત અમરેલી શહેરમાં પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર થી સોમનાથ મહાદેવ મંદિર સુધીનો રોડ બનાવવા ભલામણ કરૂ છું . તેમજ કરેલ કાર્યવાહી જાણ મને કરવા વિનંતી .
Recent Comments