fbpx
અમરેલી

પાણી દરવાજા-સ્વામિનારાયણ મંદિરથી સોમનાથ મંદિરના રસ્તાનું ખાતમુહર્ત કરતાં કૌશિકભાઈ વેકરિયા

જેસિંગપરા સહિત અનેક ગામડાઓને અમરેલી શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ એટલે પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિરથી સોમનાથ મંદિર. આજરોજ આરસીસી માર્ગનું ખાતમુહર્ત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું. આ તકે શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોળિયા, નગરપાલિકા સદસ્ય શ્રી પિન્ટુભાઈ કુરુંદલે, શ્રી સંદીપ માંગરોળિયા, શ્રી ગીરીશભાઈ ત્રાપસીયા, ભાજપ અગ્રણી શ્રી હસમુખભાઈ દુધાત, શ્રી અમીનભાઈ હોત, શ્રી એ.વી.આકોલીયા, શ્રી એ.પી.બોરડ, શ્રી ધર્મેશ અજાણી, શ્રી વી.પી.માંગરોળિયા, શ્રી રાજેશ પોકળ, શ્રી ચેતન બોદર, શ્રી હિંમત ચૌહાણ, શ્રી મેહુલ લહેરી, શ્રી ભદ્રેશ ચાવડા, શ્રી ભરતભાઈ હિરપરા, શ્રી ધર્મેશ ઘોઘારી, શ્રી કિરીટભાઈ ગેલાણી વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/