fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીનો જનસંવાદ કાર્યક્રમ

અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જનસંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યમાં આપના કાર્યકરો સાથે ભીડ ઉમટી પડી હતી. પરિવર્તનનો પવન ફૂંકવા માટે આપ પાર્ટીના જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી મેદાનમાં આવ્યા છે.

2022 ની ચૂંટણીમાં પરિવર્તનનો રણટંકાર ઇસુદાન ગઢવીએ કર્યો હતો. ઇસુદાન ગઢવીએ ધારી બગસરાના મતદાતાઓને આપ પાર્ટીને મત આપવાની અપીલ કરી હતી. આવતા 5 વર્ષમાં ધારી, બગસરાને સિંગાપુર બનાવવાનો ધ્યેય છે. સરકાર સામે ઇસુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/