fbpx
અમરેલી

અમરેલી શહેરમાં સોમનાથ મંદિરથી પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર સુધીના રોડનું ભાજપે ખાતમુહર્ત કર્યું પણ કામ કયારે શરૂ થશે ? : મનીષ ભંડેરી

છેલ્લા ૧પ દિવસ પહેલા જ અમરેલી શહેરમાં સોમનાથ મંદિર થી પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર સુધીના રોડનું ખાતમુહર્ત જીલ્લા ભાજપના આગેવાનો તથા નગરપાલિકાના ભાજપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામ હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી અને હીંદુ ધર્મનો પવિત્ર શ્રાવણમાસ શરૂ છે, અને આ રસ્તે પોૈરાણીક શિવ મંદિરો, સોમનાથ મહાદેવનું મંદિર તથા પીપળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.

આ મંદિરે શ્રદ્વાળુંઓ મોટી સંખ્યામાં આવે છે, અને રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, જેનાથી શ્રદ્વાળુંઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આ ભાજપ નેતાઓની ત્રિકમ ગેંગે મોટા ઉપાડે માત્રને માત્ર ફોટોસેશન કરવા માટે જ ખાતમુહર્તનું ડીંડક કર્યુ હતું. હજુ સુધી કામ શરૂ કરાવી શકયા નથી. તો રોડનું કામ કયારે શરૂ થશે તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/