”આઝાદીના અમૃત મહોત્સવ” પ્રસંગે વિના મૂલ્યે રાષ્ટ્ર ધ્વજ વિતરણ કરવાનો કાર્યક્રમ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/harghartirangacampaignabhiyankyahaiazadikaamritmahotsav-1659427769-3.jpg)
અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા તા. ૧૪/૦૮/રર રોજ રવિવારેના રોજ આઝાદીના તહેવાર નિમિતે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં લોકોને જોડાવવા માટે માનનિય પૂર્વ વિરોધપક્ષ નેતા અને અમરેલી–વડીયા કુંકાવાવ ના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીના મત વિસ્તારમાં” આઝાદીના અમૃત મહોત્સવ ” પ્રસંગે વિના મૂલ્યે રાષ્ટ્ર ધ્વજ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે ત્યારે રાષ્ટ્ર ધ્વજનું વિતરણનું સ્થળ અમરેલી ખાતે જીવરાજ મહેતા ચોક, વડીયા કોંગ્રેસ કાર્યાલય ખાતે અને કુંકાવાવ તાલુકાના મોટી કુંકાવાવ ગામે સિવિલ હોસ્પિટલ સામે રાખેલ છે.
Recent Comments