fbpx
અમરેલી

ભુરખિયા હનુમાનજી મંદિર પધારેલ ત્રિરંગા યાત્રાનો ભવ્ય સત્કાર

દામનગર લાઠી તાલુકા ના ચાંવડ થી પ્રસ્થાન થઈ ને સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ ત્રિરંગા યાત્રા નું ઉષ્મા ભર્યો સત્કાર ત્રિરંગા યાત્રા માં અમરેલી જિલ્લા પંચાયત ચાંવડ બેઠક તેમજ તાલુકા પંચાયત ભુરખિયા મેથળી બેઠક ના પદા અધિકારી ઓ હોદેદારો અને સ્થાનિક સરપંચો સહિત અગ્રણી જીતુભાઇ ડેર  ચિરાગભાઈ પરમાર અમરશીભાઈ પરમાર વિજયસિંહ બારડ રામદેવભાઈ પરમાર સહિત અનેકો ગ્રામ્ય અગ્રણી ઓની વિશાળ હાજરી આ ત્રિરંગા યાત્રા માં જોવા મળી હતી ત્રિરંગા યાત્રા નું ભુરખિયા હનુમાનજી પરિસર માં આગમન થતા રાષ્ટ્ર પ્રેમ ની લહેર પ્રસરી હતી ત્રિરંગા યાત્રા માં પધારેલ અગ્રણી ઓએ મંદિર ટ્રસ્ટ ની કાર્યાલય ખાતે મેનેજિંગ ટ્રસ્ટ હકાણી ની મુલાકાત લીધી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/