fbpx
અમરેલી

મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે

અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. તા. ૦૧-૧૦-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષથી વધુ ઉંમર થતી હોય તેવા તમામ દિવ્યાંગો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે અને સુધારા વધારા કરી શકશે. ઉપરાંત આધારકાર્ડ પણ લીંક કરાવી શકાશે. આ કામગીરી માટે તા.૨૮ ઓગસ્ટ, ૪ અને ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે ૧૦-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધી મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરવો અથવા વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwD મોબાઈલ એપ પરથી ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. આથી જિલ્લાના ૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ દિવ્યાંગો મતદારયાદીમાં નોંધણી કરાવી શકશે. તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશ યોજાશે, આથી આ ખાસ ઝુંબેશનો દિવ્યાંગ નાગરિકોને લાભ લેવા અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/