fbpx
અમરેલી

દામનગર શહેરના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વર્ગીય જીવનભાઈ હકાણીની પુણ્યસ્મૃતિમાં નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વર્ગીય જીવનભાઈ હકાણી ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ યોજાયો. સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ની તબીબી સેવા યોજાયેલ નેત્રયજ્ઞ માં ૧૩૫ દર્દી નારાયણ ની તપાસ ૪૨ નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા દર્દી નારાયણો ને સંપૂર્ણ ફ્રી નેત્રમણી આરોપણ ટીપા ચશ્માં દવા ધાબળો અલ્પહાર ભોજન પ્રસાદ લાવવા લઈ જવા ની સુવિધા સાથે યોજાયેલ નેત્રયજ્ઞ માં ૪૨ દર્દી નારાયણો ને મફત અતિ અદ્યતન ફેકો મશીન થી કોલ્ડ ઓપરેશન કરાશેસ્વર્ગીય જીવનભાઈ હકાણી ની પુણ્યસ્મૃતિ માં તેમના પુત્ર રત્ન કિરીટભાઈ હકાણી તેમજ શેલષભાઈ હકાણી પુત્રી રત્ન રેખાબેન હકાણી હિનાબેન ગોહિલ ના સૌજન્ય થી નેત્રયજ્ઞ યોજાયો હતો ખૂબ મોટી સંખ્યા માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/