fbpx
અમરેલી

અટલ બ્રિજની મૂલાકાતે સંઘાણી પરિવાર

અટલ ઈરાદા , અટલ વિશ્વાસ સાથે ગુજરાતના અટલ વિકાસ એવા કર્ણાવતી નગર ખાતે અટલજીના સ્મરણોને અકબંધ રાખતા અટલ બ્રિજનીનુંનિર્માણ કરવામા આવેલ છે જેનું લોકાર્પણ યશસ્વિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે સંપન્ન થયેલ છે તે બ્રિજની રાષ્ટ્રિય સહકારી અગ્રણી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સહપરિવાર શુભેચ્છા મુલાકાત લીધેલ, આ નમુનેદાર બ્રિજને નિહાળવો તે પણ એક લાહવો હોવાનું સૌ જણાવી રહેલ છે. અટલ બ્રિજની મૂલાકાતવેળા દિલીપ સંઘાણી સાથે પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ – યુવા નેતા મનિષ સંઘાણી પણ ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/