જાફરાબાદ ખારવા સમાજે ગણપતિ પંડાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોકુલધામ સોસાયટીનો સેટ બેસાડયો
અમરેલી જિલ્લા જાફરાબાદ ડી યુ ગ્રુપ ખારવા સમાજ દ્વારા ગણપતિ પંડાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોકુલધામ સોસાયટીનો સેટ બેસાડવામાં આવ્યો. આરતીમાં ધારસભ્ય અમરીશ ડેરની ઉપસ્થિતિ મોટી સંખ્યામાં ગામવાસીઓ દ્રશ્ય જોવા માટે આવી રહ્યા છે. સવાર બપોર સાંજ આરતી પણ ભક્તો દ્વારા શાનદાર કરવામાં આવે છે. પ્રથમ વાર ડ્યુક ગ્રુપ ખારવા સમાજ મંડળ દ્વારા સાત દિવસ ગણપતિ બાપા ની મૂર્તિ બે સારવામાં આવી છે. મોટી સંખ્યામાં બહેનો દ્વારા આરતી કરવામાં આવે છે. પંડાલ નો નજારો ડેકોરેશન લાઈટો કલા નો આકર્ષણનો કેન્દ્ર અજોવા મળે જેમાં આજરોજ રાજુલા ખાંભા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેર આમંત્રણ અને માન આપીને પોતે સાંજના સમય આરતીમાં નગરપાલિકા સદસ્ય ધર્મેશભાઈ ખારવા સમાજના અગ્નિ સંજયભાઈ અજયભાઈ કોળી સમાજના આગેવાન પ્રવીણ ભાઈ બારૈયા રામજીભાઈ રાણા ભાગ લીધો હતો તેમજ અન્ય આગેવાનો વડીલો હાજર રહ્યા હતા.
Recent Comments