fbpx
અમરેલી

દામનગર શક્તિ અનુષ્ઠાન નવરાત્રી પર્વએ મહંત પરિવારના નયન જોશીની કઠોર મૌન સાધના

દામનગર શહેર માં શક્તિ અનુષ્ઠાન નવરાત્રી પર્વ એ  ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર મહંત પરિવાર ના જોશી શ્રી નયનમુનિજી ની કઠોર સાધના નવરાત્રી દરમ્યાન મૌનવ્રત સાધન એવમ શક્તિ આરાધના કરતા શ્રીનયનમુનજી દ્વારા ગમે તેવી સ્થિતિ માં નવ દિવસીય કઠોર મૌન સાધના કરતા હોવા થી દર્શનાર્થીઓ ભાવિકો ની સતત ચહલ પહલ નવ દિવસિય સાત્વિક અનુષ્ઠાન  જુવારા સામે યાગ યજ્ઞ  કુંડ સમક્ષ જાપ નવ દિવસ મૌનવ્રત ધારી કઠોર સાધના કરાય રહી છે ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર મહંત પરિવાર ના જોશી નયનમુની ની નવ દિવસીય મૌનવ્રત સાધના તપ થી માઇ ભક્તો માં આનંદ સમસ્ત ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર  સેવક સમુદાય દ્વારા દૈવી અનુષ્ઠાન ના દર્શન પૂજન અર્ચન કરતા શ્રધ્ધાળુ ભાવિકો માં ખુશી ની લાગણી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/