જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે ગ્રામસભામાં મતદારોએ મતદાન માટે પ્રતિજ્ઞા લીધી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/10/citywatch-31.jpg)
અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ઉપસ્થિત મતદારો દ્વારા મતદાન પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં વધુમાં વધુ મતદાન થાય ઉપરાંત મતદાનને લઈ લોકોમાં જાગૃત્તિ વધારવા માટેનો આ મતદાન પ્રતિજ્ઞા પાછળનો ઉમદા ઉદ્દેશ છે.
Recent Comments