fbpx
અમરેલી

હીન્દુ સંગઠન સાવરકુંડલા દ્વારા મોરબી દુર્ઘટનામાં ભોગ બનેલ તમામ મૃતકો માટે કેન્ડલ-માર્ચ કાર્યક્રમ યોજાયો

હીન્દુ સંગઠન સાવરકુંડલા દ્વારા મોરબીમાં ઝૂલતો પુલ તુટતા સર્જાયેલ દર્દનાક દુર્ઘટનાનો ભોગ બનેલ તમામ મૃતકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા શ્રદ્ધાંજલિ તેમજ કેન્ડલ-માર્ચ કાર્યક્રમ યોજાયો હતો.સાવરકુંડલા શહેર ના નાગરિકો ઉપસ્થિત રહી, ઇશ્વર દુર્ઘટના નાં  તમામ મૃતકોની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/