fbpx
અમરેલી

જરૂરીયાત મંદ લોકો ને શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યા

અમરેલી શહેર માં છેલ્લા ૨૦ વર્ષ થી લોક ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરતી સેવાકીય સંસ્થા શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી શહેર ના રાજમાર્ગ ઉપર ફુથપાર્થ રાત્રિ દરમિયાન સુતેલા લોકો ને ઠંડી માં રાહત થાય તે માટે ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા આ તકે શકિત ગ્રુપ ના પ્રમુખ ગૌતમ ભાઈ વાળા, અશોકભાઈ વાળા, જીજ્ઞેશ દાફડા, કુલદીપ પરમાર, જનકભાઈ બોરીચા, હિતેષભાઇ પરમાર, જયરાજસિંહ રાઠોડ, તેજસભાઇ વાધેલા,મિત જોષી, મયુરભાઈ ખાનપરા, વિજય ભાઈ ધંધુકિયા, સહિત તમામ શક્તિ ગ્રુપ ના યુવાનો દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ૧૦૦ થી વધુ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું શક્તિ ગ્રુપ દ્વારા સતત ત્રણ દિવસ સુધી રાત્રિ ના ૧૧ વાગ્યાથી રાત્રિના ૩:૦૦ સુધી તમામ વિસ્તારોમાં ફરી ગરીબ જરુરીયાત મંદ લોકો ફુટપાર્થ ઉપર સુતેલા લોકો ને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય યજ્ઞમાં સ્વેચ્છાએ યુવાનો એ અને દાતાશ્રીઓ સહભાગી બન્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/