fbpx
અમરેલી

સમસ્ત મગોડિયા શુકલ પરિવારના માતાજી સતીમાંના મંદિરે પંચકુંડી યજ્ઞ યોજાયો હતો

ઉમરાળા  ના ધોળ ખાતે આજરોજ ને રવિવારના ૧૮/૧૨/૨૨ ના રોજ ધોળા  મુકામે સમસ્ત મગોડિયા શુકલ પરિવારના માતાજી સતીમાં ના મંદિરે  પંચકુંડી યજ્ઞનું આયોજન કરેલ જેમાં આ વખતે દામનગર પરિવાર ના યજમાનપદે શુકલ પરિવારના ૧૧ સભ્યોએ હવન મા બેસી  લાભ હવનનો લાભ લીધેલ તેમાં દામનગર . અમદાવાદ સુરત.  મુંબઈ ભાવનગરના પરિવારે લાભ લીધેલ.

આ કાર્ય કર્મ ને સફળ બનાવવા સર્વ શ્રી અશોકભાઈ શુક્લ  શ્રી અશ્વિનભાઈ શુકલ,  પ્રકાશભાઈ શુકલ , દિપકભાઈ શુકલ ,ચેતનભાઈ શુકલ તથા સમગ્ર પરિવારે જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ દરેક પરિવારના બહોળી સંખ્યામાં સભ્યો હાજર રહયા હતા અને દરેકે  પ્રસાદે સાથે લીધેલ. અને માતાજી ના આશીર્વાદ  લીધેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/