fbpx
અમરેલી

દામનગર શ્રી ધારેશ્વરી ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જ્યંતી ની પૂજ્ય બંસીદાસ બાપુની પાવન નિશ્રા માં ઉજવણી થશે

દામનગર ના ઢસાધાર ઉપર બિરાજતા શ્રી ધારેશ્વરી ખોડીયાર માતાજી ના મંદિરે શ્રી ખોડિયાર જ્યંતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી પૂજ્ય બંસીદાસ બાપુ ની પાવન નિશ્રા માં થશે શ્રી ધારેશ્વરી ખોડીયાર મંદિર ખાતે ખોડિયાર જ્યંતી મહોત્સવ નિમિત્તે તા.૨૯/૫/૨૦૨૩ ને રવિવાર ના મહાયજ્ઞ પ્રારંભ સવારે ૮:૦૦ ક્લાકે થી ૧૦:૦૦ ક્લાકે સંતવાણી  સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ ક્લાકે મહા પ્રસાદ બપોરે ૧૨:૦૦ ક્લાકે યોજાશે ઢસા-દામનગર રોડ,મેથળીધાર,ખોડીયાર મંદિર પૂજ્ય મહંત શ્રી બંસીદાસ બાપુ સેવક સમુદાય નું સુંદર આયોજન કરાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/