અમરેલીમાં ક્મોસમી વરસાદથી થયેલ પાકને નુકશાનનું સર્વે કરી વળતરની ભલામણ કરતાં પરેશ ધાનાણી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/01/21432733_1915471035373418_6708763401883481866_n-1-640x620.jpg)
અમરેલી જીલ્લામાં ચાલુ શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ પડવાના લીધે ખેડુતોને પોતાના પાકને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે , ખેડુતોએ મોઘાદાટ બિયારણ , રાસાયણીક ખાતર , જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને તથા શિયાળાની કડકડતી ઠંડીમાં રાત ઉજાગરા કરીને પોતાના ખેતરમા પાકને ઉછેરીને અને માવજત કરીને લણણી લાયક બનાવીને તૈયાર થયો ત્યારે અચાનક જ કુદરત રતા શિયાળાની સીઝનમાં વરસાદ પડતા ખેડુતોને પોતાનું વર્ષ નિષ્ફળ ગયું છે ત્યારે ખેડુતોને આ માવઠાની નુકશાની માથી બેઠા કરવા માટે આપની સરકાર માથી તત્કાલ સર્વે કરવા માટે તથા નુકશાનીનું યોગ્ય વળતર આપવા વિનતી સહ ભલામણ કરતાં પરેશ ધાનાણી.
Recent Comments