fbpx
અમરેલી

જીવન મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા સા.કુંડલાનાં દર્દીને નવું જીવન મળ્યું

શાંતાબા મેડીકલ કોલેજ  અને જનરલ હોસ્પિટલ, અમરેલી દ્વારા જીવન અને મૃત્ય વચ્ચે સંઘર્ષ કરતા દર્દી  શ્રી ભાવેશભાઈ છગનભાઈ ગોહીલ  સા.કુંડલા  ને જીવતદાન મળ્યું ગંભીર સ્થિતિમાં શાંતાબા જનરલ હોસ્પીટલ,અમરેલીમાં દાખલ થયેલ સા.કુંડલાના દર્દી શ્રી ભાવેશભાઈ ને ડૉ.વિજયભાઈ વાળા સાહેબ(એમ.ડી.ફીઝીશીયન) દ્વારા સારવાર એવમ તેઓનાં  સંપૂર્ણ દેખરેખ નિચે સારવાર મળતા દર્દીને નવું જીવન પ્રદાન થયેલ છે. દર્દી એ ડૉ.વિજયભાઈ વાળા સાહેબ તથા હોસ્પિટલના ડૉક્ટર્સ,નર્સીંગ સ્ટાફનો આભાર વ્યક્ત કરતા શ્રી વસંતભાઈ ગજેરા અને ગજેરા પરિવારની સેવાન્વીત સુવિધા પ્રાપ્ત થવા  બદલ કૃતગ્નતા વ્યક્ત કરી હતી.   

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/