fbpx
અમરેલી

સ્વામી આત્માનંદ સરસ્વતીજી નું લાઠી એર માર્શલ જનકકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ પ્રવચન યોજાશે

લાઠી કલાપીનગર ના પનોતા પુત્ર એર માર્શલ શ્રી જનકકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ નિમિત્તે  આગામી તા. ૦૫/૦૩/૨૩ ને રવિવારના સાંજના પાંચ થી સાત કલાક સુધી સન્યાસ આશ્રમ  લાઠી ખાતે શબ્દો પાસે થી સાબુક જેવું કામ લેતા રાષ્ટ્રીય સંત ક્રાંતિકારી વક્તા સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી ભજનાનંદ આશ્રમ બોટાદના વ્યાસાસને વ્યાખ્યાનનું આયોજન કરેલ છે આ પ્રસંગે ગુજરાત સૈનિક પરિષદના પ્રદેશયોજક શ્રી મહેન્દ્રસિંહ પરમાર લાઠી એવમ લાઠી નામદાર ઠાકોર સાહેબ કીર્તિકુમાર સિંહજી ખાસ ઉપસ્થિત રહેશે તો દરેક લાઠીની  જનતાને વ્યાખ્યાનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/