દામનગર શહેર માં શિવશક્તિ મંડળ આયોજિત આઈ ખોડિયાર માતાજી નો નવરંગ ૨૪ કલાક નો માંડવો યોજાશે
દામનગર શહેર માં શિવશક્તિ મંડળ આયોજિત આઈ ખોડિયાર માતાજી નો નવરંગ ૨૪ કલાક નો માંડવો સંવત ૨૦૭૯ ને ચૈત્ર વદ ૯ ને શુક્રવારે તા.૧૪/૦૪/૨૩ ના દિવસ આઈ ખોડિયાર માતાજી નો ૨૪ કલાક નો નવરંગ માંડવો યોજાશે સવારે ૮-૦૦ કલાકે સામૈયા થાંભલી રોપવા નું સમય સવારે ૮-૩૦ કલાકે સાંજે ૭-૦૦ કલાકે મહાપ્રસાદ થાંભલી વધાવવાનું મહુર્ત શનિવારે સવારે ૬-૦૦ કલાકે દૈવી ઉપાસક ચંદુભાઈ રાજ્યગુરૂ ડાકડમરુ રાવળદેવ જગદીશભાઈ પાડરશીંગા નિલેશભાઈ ચોગઠવાળા નરેશભાઈ રાવળદેવ દામનગર વાળા સહિત પંચના ભુવા ની ઉપસ્થિતિ માં નવરંગ ૨૪ કલાક ના માંડવા માં હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ લટુરિયા હનુમાનજી મંદિર ઢસા રોડ તેમજ સંતશ્રી સેવાદાસબાપુ લટુરિયા હનુમાનજી મંદિર મહંત શ્રી લાઠી રોડ સીતારામનગર સહિત અનેકો સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર નો ૨૪ કલાક નો નવરંગ માંડવો યોજાશે
Recent Comments