fbpx
અમરેલી

કર્મચારી સ્વ. આશિષભાઈ બગડાના પરીવારને મંડળી તરફથી રૂા. રપ હજારનો સહાય ચેક આપવામાં આવ્યો

શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમરેલીના કર્મચારી સ્વ. આશિષભાઈ અશોકભાઈ બગડાનું ગત તા. ર૮/૦૪/ર૦ર૩ ના રોજ દુ:ખદ અવસાન થતાં, મંડળીના ચેરમેન અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના માર્ગદર્શન હેઠળ તા. ૦ર/૦પ/ર૦ર૩ ના રોજ મંડળી તરફથી તેમના પરીવારને રૂા. રપ હજારનો સહાય ચેક આપવામાં આવ્યો હતો. આ તકે મંડળીના ડિરેકટર શ્રી વિજયભાઈ કાછડીયા, મંત્રી શ્રી વિશાલભાઈ સરધારા, જી૬ત્સિલા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ બગડા, શ્રી મંથનભાઈ કાછડીયા, શ્રી ગોપાલભાઈ ઝાલાવાડીયા અને શ્રી વિપુલભાઈ ધોરાજીયા ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/