fbpx
અમરેલી

સાવરકુંડલા પાલિકા ખાતે અમૃત આવાસોત્સવ યોજના હેઠળ સાવરકુંડલા શહેર અને તાલુકામાં તૈયાર થયેલા આવાસની આજે ચાવી આપી લોકાર્પણ કરવામાં આવ્યું

આજરોજ તારીખ, ૧૨-૫-૨૦૨૩ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આવાસ યોજના અંતર્ગત ગૃહ પ્રવેશ લોકાર્પણ અને ખાતમુુર્હત ના પ્રોગ્રામનું આયોજન મહાત્મા ગાંધી મંદિર ગાંધીનગર ખાતે લાઈવ પ્રસારણ રાખેલ જેને અનુલક્ષી સાવરકુંડલા નગરપાલિકા ખાતે અમૃત આવાસોત્સવ પ્રોગ્રામ હેઠળ સાવરકુંડલા શહેર અને તાલુકામાં તૈયાર થયેલ આવાસનું આજે ચાવી આપી વિતરણ કરેલ અને ગૃહ પ્રવેશ તેમજ માનનીય  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીશ્રીનું લાઈવ પ્રસારણ નિહાળેલ.ત્યારે આ કાર્યક્રમ સાવરકુંડલા નગરપાલિકાના બિલ્ડીંગમાં યોજાયો હતો અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીની ઉપસ્થિતિમાં યોજાયો અને આવાસ યોજનાના તૈયાર થયેલ મકાનોની ચાવીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ તકે ઉપસ્થિત સાવરકુડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી નગરપાલિકાના પક્ષના નેતા મેહુલભાઈ ત્રીવેદી, નગરપાલિકા ના સદસ્યો કમલેશભાઇ રાનેરા, રમેશભાઈ ચોહાણ કેશુભાઈ બગડા, અનિલભાઈ ગોહિલ લાલાભાઈ ગોહિલ.ન.પા.ના.અધીકારી ગોસાઈ સાહેબ, હેડક્લાર્ક જોષીભાઈ એન્જિનિયર.ધાધલભાઈ . એન્જિનિયર બગડાભાઈ.તેમજ તમામ કર્મચારીઓ તેમજ તમામ લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે બદલ તમામનો  આભાર નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીએ વ્યક્ત કરેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/