fbpx
અમરેલી

સ્વ રામજીભાઈ ઈસામલિયા ની પુણ્યસ્મૃતિ માં પુત્ર રત્નો દ્વારા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના આશીર્વાદ માનવ મંદિર ના આશ્રિતઓ ને ભોજન પ્રસાદ

દામનગર  અદા ના અગ્રણી ખૂબ મોટો ચાહક વર્ગ ઉભી કરી જનાર દરેક ના દિલ માં જગ્યા બનાવી જનાર લાઠી તાલુકા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ સ્વ રામજીભાઈ શંભુભાઈ ઇસામલિયા ની પુણ્યસ્મૃતિ માં સદગત ના પુત્ર રત્નો અને પરિવર જનો દ્વારા સુરત ના ધોરણપારડી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર ના ૫૫૦ થી વધુ આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાગો ને ભોજન પ્રસાદ કરવી ઉજવાયો પુણ્યસ્મૃત દિવસ સ્વ રામજીભાઈ ઈસામલિયા પરિવાર ના હરેશભાઇ મનુભાઈ ઈસામિલિયા રાજુભાઇ રામજીભાઈ સહિત સમગ્ર ઇસામલિયા ઠાંસા પરિવાર જનો એ સુરત સ્થિત સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર માં રખડતાં ભટકતાં બીનવારસી માનવ જાતી ને ખૂબજ અગત્યની હેલ્પ ની જરૂરિયાત મંદ સ્થળ ને પસંદ કરી અનોખી રીતે પુણ્યસ્મૃતિ ની ઉજવણી કરી સુંદર સદેશ આપ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/