સારહી તપોવન આશ્રમની મુલાકાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને નાયબ મુખ્યચંડક કૌશિકભાઇ વેકરીયા
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સારહિ તપોવન આશ્રમ કે જે નિરાધાર વૃદ્ધો માટે નિર્માણ પામવા જઈ રહેલ છે, જેમનું ખાતમુહૂર્ત પૂજ્ય મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલ ત્યાં રાત દિવસ પૂરજોશમાં કામગીરી ચાલુ છે તેમની મુલાકાતે આજરોજ ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ તેમજ અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા તપોવન આશ્રમની મુલાકાત લીધેલ તદુપરાંત સંસ્થા દ્વારા ચાલી રહેલી પ્રવૃત્તિ અંગે જાણકારી મેળવેલ નિરાધાર વૃદ્ધોની જે સેવા થવા જઈ રહી છે તે માટે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી અને તેમની ટીમને અભિનંદન આપેલ. આ તકે અમરેલી નગર પાલિકા કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા, પ્રવિણભાઈ સાવજ સાવરકુંડલા,જયરાજ રાઠોડ,મયુર ખાનપરા,રાજન ગોંડલિયા,સુનિલભાઈ કાલે સહિત નાં ઉપસ્થિત રહ્યાં હતા તેવું
Recent Comments