fbpx
અમરેલી

ગાયત્રી જ્યંતી ગંગા દશેરા યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથી નિમિત્તે દીપ યજ્ઞ

અમદાવાદ ગાયત્રી જયંતિ-ગંગા દશેરા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથી નિમિત્તેમંગળવારે  બપોરે પછી ૩-૩૦ થી ૬-૦૦ દરમ્યાન ગાયત્રી જયંતિ-ગંગા દશેરા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથી નિમિત્તે ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજનનું તેમજ નવા વર્ષ શાળા પ્રવેશોત્સવ પ્રારંભે વિદ્યાર્થીઓ માટે વિદ્યારંભ સંસ્કાર-સરસ્વતી પૂજનનું આયોજન મીરામ્બિકા રોડ નારણપુરા ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા-શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ-મીરામ્બિકા કેમ્પર્સ-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ-સંવેદના સહયોગથી યોજવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે જીગીશાબેન મીરામ્બિકા કેમ્પર્સ,શ્રીપાટીદાર પરિવાર મહિલા વિકાસ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ-સંવેદના ગાયત્રી પરિવારની બહેનોએ ઉત્સાહથી પૂજામાં શ્રધ્ધા પૂર્વક ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/