fbpx
અમરેલી

ભીમજીદાદા સ્નેહામૃત પ્રસાદ ઘર લાલજીદાદા ના વડલા થી ૫૦૦ પરિવારો ના ૩૦૦૦ વ્યક્તિ ઓને છાસ વિતરણ કેન્દ્ર

લાઠી ભીમજીદાદા સ્નેહામૃત પ્રસાદ ઘર આરોગ્ય ધામ લાલજીદાદા ના વડલા ખાતે થી “છાસ વિતરણ કેન્દ્ર” ૫૦૦ પરિવારો ના ૩૦૦૦ વ્યક્તિ ઓને લાભ રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી માનનિય  ગોવિંદભાઈ ધોળકીયા ના સંપૂર્ણ સહયોગ તથા રાકેશભાઇ ધોળકીયા ના વ્યકિતગત માર્ગદર્શન અને શુભભાવના સાથે લાલજીદાદાના વડલા તળે દર વર્ષની જેમ આ વર્ષે પણ દરરોજ સવારે વહેલા ૪-૦૦ વાગ્યે છાસ બનાવી લાઠી શહેર ના ૫૦૦ પરીવાર તથા ૩૦૦૦ થી વધારે વ્યકિતને વિનામૂલ્યે, સેવાભાવી દ્વારા છાસ વિતરણ કાર્ય માં જેઠાભાઈ ચાંદપરા,રામભાઈ ભુવા પ્રવિણભાઈ ગૌરી, જાફરભાઈ કપાસી, બાલાભાઈ મકવાણા, દિપેશભાઈ પઢીયાર તથા અરવિંદભાઈ રીઝીયા વિગેરેની ટીમ દ્વારા છાસ વિતરણ કરવામાં આવે છે.ઉનાળા નું અમૃત ગણાતી છાસ ની વિના મૂલ્યે સેવા આપતા વતન પ્રેમી રામકૃષ્ણ એક્સપોર્ટ ધોળકિયા પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરતા શહેરીજનો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/