fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામે છેલ્લા ૨૮ વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર રથયાત્રા નીકળી

સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામે છેલ્લા ૨૮ વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર દેશી તબલા અને પગે ચાલીને ધૂન કીર્તન સાથે સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિશાળ રથયાત્રા નીકળી હતી. જેમાં કાનાતળાવ ગામના બહારગામ રહેતા સુરત અમદાવાદ મુંબઈ સહિતના નગરજનો અષાઢી બીજને દિવસે ખાસ કાનાતળાવ ઉપસ્થિત થાય છે અને આ રથયાત્રાના ધાર્મિક ઉત્સવમાં જોડાય છે. કાનાતળાવમાં આવેલા તમામ ધાર્મિક મંદિરોમાં ખાસ લાપસી નો થાળ ધરવામાં આવે છે અને પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ ગામ સમસ્ત ધુમાડા બંધ લાપસી ભોજન પ્રસાદ કરાવવામાં આવે છે. આ ધાર્મિક પરંપરા છેલ્લા 28 વર્ષથી નિર્વિવાદ અને નિર્વિઘ્ન પ્રમાણે ચાલી રહી છે જે જૂની પરંપરા જાળવવા માટે અને તમામ આબાલ વૃદ્ધ બાળકો સહિત નગરજનોની એકતા અને અખંડિતતા ખાસ જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/