fbpx
અમરેલી

અમરેલી અંધાપ કાંડ  માં ભોગ બનેલા પીડિતો ને વળતર આપવામાં માં નય આવે તો તમામ પીડિતો ને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે દિલ્હી ના દરબાર માં વળતર રૂપી ન્યાય  માટે લઇ જવામાં આવશે : કૉંગ્રેસ

 અમરેલી ના લોકો ને ન્યાય માટે હવે માત્ર એક આશા નું કિરણ એ આ દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે

લોકશાહી વેવસ્થા માં પ્રધાનમંત્રી એ દેશ ની પ્રજાનાના માય બાપ તરીખે ગણાય ત્યારે તેમની આ પીડિત પ્રજા ને ન્યાય અપાવવો તે એક ફરજ બની જાય છે 

આજ મારા અમરેલી ના જે લોકો એ પોતાની આંખ ગુમાવી ને લાચાર બની ગયાં છે હે સાહેબ  ન્યાય કરો ન્યાય કરો સાહેબ

ભારત દેશ જ્યારે આપતિ વખતે વિશ્વ ના અનેક દેશો ને સહાય કરે છે ત્યારે આ પીડિતો ભારત દેશ ના છે ન્યાય કરો ન્યાય કરો સાહેબ

 ગુજરાત માં બહુ ચર્ચિત એવા અમરેલી શાંતાબા ગજેરા ટ્રસ્ટ  સંચાલિત અમરેલી જનરલ સિવિલ હોસ્પિટલમાં માં થોડા સમય પહેલા ઘણા  વ્યક્તિ ઓના  જે આંખના મોતિયા ના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં ઘણા વ્યક્તિ ઓ ને પોતાની આંખ ની ગુમાંવવા નો વારો આવ્યો હતો પરિણામે તે વ્યક્તિ ઓ ને આજીવન અંધાપો આવ્યો છે ત્યારે અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા દવારા આ લોકો ને ન્યાય મળે તે માટે હવે એક છેલ્લું આશા નું કિરણ ભારત દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જી પાસે આ અંધાપા કાંડ માં ભોગ બનેલા પીડિતો ને એકત્રિત કરી દિલ્હી ના દરબાર માં લઇ જઈ પ્રધાનમંત્રી શ્રી સમક્ષ ન્યાય માંગવામાં આવશે 

                    પહેલા રાજા શાહી લોકો ન્યાય ની અપેક્ષા રાજા પાસે રાખતા પ્રજા એ રાજા ને માય બાપ ગણતી ને વિશ્વાસ રાખતી કે ન્યાય મલસેજ અત્યારે ભારત દેશ માં લોકશાહી શાસન છે લોકશાહી શાસન છે લોકશાહી માં પ્રધાનમંત્રી શ્રી આ દેશ ના રાજા છે ને આ પીડિત પ્રજા આ દેશ ના માઇ બાપ પાસે ન્યાય માંગવાનો અધિકાર છે ને આ અધિકાર મુજબ ન્યાય માગશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/