fbpx
અમરેલી

ચિતલ માં તા.૨૬ ના સિધપરા પરિવાર ના સહયોગ થી ૯૫ મો નેત્રયજ્ઞ યોજાશે

સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ અને  વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા સ્વ. ચંપાબેન અને દેવશીભાઇ સિધપરા ની સ્મૃતિ માં ૯૫ માં નેત્રયજ્ઞ નું આયોજન ,કનુભાઈ, જયસુખભાઇ અને ચંન્દકાંત. સિધપરા ના સહયોગ થી શંભુભાઈ રિબડીયા  ની અધ્યક્ષતા માં યોજાશે જેનું ઉધઘટન તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ  ભીખાભાઈ કથીરીયા ના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે દિવેશભાઈ વેકરીયા  રૂઝુલભાઈ ગોંડલિયા, ધર્મેશ  ભાઈ  વિસળીયા,અરુણભાઈ ડેર વગેરે ખાસ ઉપસ્થિત  રહેશે કેમ્પ માં લાભ લેવા ઇચ્છુક દિનેશભાઈ મેસિયા ,94287 09090 બિપીનભાઈ દવે 94272 30375નો સંપર્ક કરવા સંસ્થા ના પ્રમુખ ઇતેશ મહેતા એ જણાવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/