સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમરેલી શહેરસ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-28-at-12.21.41-PM-1-1140x620.jpeg)
આજરોજ તારીખ – 28/07/2023 ના રોજ અમરેલી સીટી નૉ કાર્યક્રમ અમરેલી કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત
વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો..આ તકે અમરેલી અને સોમનાથ જિલ્લાના ઝોન પ્રભારી નેહલભાઈ (ગટુ) રામાણી તથા અમરેલી જિલ્લા સંયોજક ધાર્મિક ભાઈ રામાણી તેમજ અમરેલી શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ માંગરૉળીIF અને પ્રો. જે.એમ.તળાવીયા, પ્રો. વાળા, પ્રો. ક્યાડા પ્રૉ.ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજ ના સ્ટુડન્ટૉ ની પણ ઉપસ્થિતિ પણ રહેલ હતી.
Recent Comments